Share the post "According to Vastu Shastra, what kind of picture should be placed in the house?"
વાસ્તુ શાસ્ત્ર ની દ્રષ્ટિ એ ઘર માં કેવી તસ્વીર લગાવવી જોઈએ?
નમસ્કાર મિત્રો અહીંયા વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ઘરમાં કેવા ચિત્રો લગાવવા જોઈએ. ચિત્રો ઉપર શું લખેલું હોય. તો આપણી પ્રગતિ થાય. વાસ્તુશાસ્ત્રના કેટલાક ચોક્કસ નિયમો હોય છે. આ નિયમોની આઠેમ આ આર્ટીકલ લખવામાં આવ્યું છે.
મોર નું ચિત્ર
- મોરનું ચિત્ર તમારા ઘરમાં લગાવવાથી ધનપ્રવાહ વધશે.વળી મોર સૌભાગ્યનું પ્રતીક છે. એટલે ઘરમાં મોરની તસવીર લગાવી રાખવી જોઈએ.

પર્વત
પર્વત ગુજરાતી ભાષામાં કહીએ તો ડુંગર
- પર્વત નું ચિત્ર આપણા ઘરમાં લગાવી રાખવું જોઈએ જેથી આપણામાં સાહસ શોર્યતા આવે છે.
- પર્વત એ સાહસ અને શૌર્યતાનું પ્રતિક છે
- પર્વત એ સ્થિરતા નું પ્રતીક પણ છે. આપણે કોઈપણ સફળતા મેળવવી હોય તો સ્થિરતા વગર નકામું છે.

દોડતા ઘોડાઓ
દોડતા ઘોડાઓની તસવીર જીવનમાં સફળતા અને ઉન્નતી માટે દોડતા ઘોડાઓની તસવીર લગાવવી જોઈએ..
READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

કમળ નું ફૂલ
- વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ કમળનું ફૂલ ખૂબ જ ઉપયોગી છે.
- કમળનું ફૂલ સ્વચ્છતા અને સુંદરતાનું પ્રતીક છે.
- કમળ નું ફૂલ સમૃદ્ધિનું પણ પ્રતીક છે.

ઈષ્ટ દેવતા
હિન્દુ ધર્મમાં અને અન્ય ધર્મોમાં પણ પોતાના ઈષ્ટ દેવતાનું ચિત્ર લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ તો આવે જ છે.
સાથે સાથે શાંતિ અને સ્થિરતા પણ આવે છે.
- ➡ ઘરમાં ઇષ્ટદેવતાનું ચિત્ર લગાવવાથી ઘરમાં શાંતિ આવે છે.
- Peace is a most important
- શાંતિ એ ખૂબ જ મહત્વની છે.
